આદિમ જૂથના ( પ્રીમિટિવ ટ્રાયબલ ગ્રુપ – પીટીજી ) ધોરણ 1 થી 10ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ માટે શિષ્યવૃતિ
આ યોજના લાભ મેળવ્યા પેલા જાણો પૂરી જાણકારી આદિમ જૂથના ( પ્રીમિટિવ ટ્રાયબલ ગ્રુપ – પીટીજી ) ધોરણ 1 થી 10ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ માટે શિષ્યવૃતિ કોને અને ક્યારે મળશે લાભ જાણો અને માહિતી શેયર કરો
લાભ કોને મળે
- ધો. 1 થી 10 માં, આદિમ જૂથમાં આવતા વિધાથી અને વિધાર્થીનીઓને
કેટલો લાભ મળે
ક્રમ | ધોરણ | મળવાપાત્ર શિષ્યવૃતિની રકમ |
1 | ધો.1 થી 8 | રૂ.1350/- |
2 | ધો. 9 થી 10 | રૂ.2250/- |
લાભ કયાથી મળે
- સંબધિત શાળામાંથી
- મદદનીશ કમિશનરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, રાજકોટ
કયા કયા પુરાવા જોઈએ
- જન્મનો દાખલો, આવકનો દાખલો ( ધો.9-10 માટે આવક મર્યાદા રૂ. 2 લાખ છે.)
નોંધ :- આ યોજના અંતગર્ત ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શાળામાં વિધાર્થીની ડેટ એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.